ડિંગળ સાહિત્ય કે ચારણી સાહિત્ય એવી સંજ્ઞાથી ઓળખાતા, આ સાહિત્યમાં ચારણો અને ચારણેત્તરોનું પ્રદાન છે. ચારણી કવિતા એટલે કેવળ ચારણ –ગઢવી જાતિ ના કવિ ઓએ લખેલી કવિ તા એવો સંકુચિત અર્થ થતો નથી. ચારણી કવિતા એક શૈલી છે, જેનર (ge’nre) છે. તેના સર્જનમાં ચારણો ઉપરાંત ક્ષત્રિયો, બારોટો, રાવળો, મીરો, ઢાઢીઓ, બ્રાહ્મણો અને નાગરો એમ વિવિધ જ્ઞાતિઓના સર્જકોનું પણ પ્રદાન છે. –ડૉ.અંબાદાન રોહડિય પુસ્તક : ‘ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે’ પૃ.૧૧૮