રાસ્તે જબ નયે અપનાઓગ કાંટે જરૂર પાઓગે ૨૦૨૦નું વર્ષ મુશ્કેલીઓનું જ વર્ષ રહ્યું. સમગ્ર માનવજાત ચિંતાગ્રસ્ત જ રહી. આર્થિક, સામાજિક, વહેવારિક બાબતોમાં ઘણું સહન કરવું...
ચારણી પરમેશ્વરી આઈશ્રી ખોડીયાર વિશેની સંપૂણ ઐતિહાસિક માહિતી આપતો ગ્રંથ “આઈ શ્રી ખોડીયાર ચરિત્ર” ટૂંક સમયમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. ચરજ નેટવર્ક પ્રકાશન (ભાવિ ચારણ...