ચારણી પરમેશ્વરી આઈશ્રી ખોડીયાર વિશેની સંપૂણ ઐતિહાસિક માહિતી આપતો ગ્રંથ “આઈ શ્રી ખોડીયાર ચરિત્ર” ટૂંક સમયમાં પ્રકાશિત કરી રહ્યા છીએ.
ચરજ નેટવર્ક પ્રકાશન (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ ) “ચારણી અસ્મિતા,સંસ્કૃતિ અને સાહિત્ય પુસ્તક શ્રેણી” હેઠળ પ્રકાશિત થનાર તમામ પુસ્તક ચરજ નેટવર્ક મેગેઝીનનાં લવાજમ દાતાઓ,પેઈજ સ્પોન્સર્સ અને એડ દાતાઓમાંથી જેમને આ પુસ્તકમાં રસ છે.એમને આ પુસ્તક મોકલવામાં આવશે.આ માટે ચરજ મેગેઝીનનાં મુખ્ય સંપાદક શ્રી દિનેશભાઈ માવલ નો ફોન નંબર : 95867 62252 પર સંપર્ક કરવા વિનંતિ ..
આભાર 🙏💐🙏